Site icon News Continuous Bureau | Mumbai

આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ચૈત્ર પૂર્ણિમાના અવસર પર હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભમેળામાં આજે આખરી શાહી સ્નાન છે. અગાઉ શાહી સ્નાન ને કારણે વિવાદ સર્જાયો હતો. તેમજ તમામ સ્તર પર ટીકા કરવામાં આવી હતી કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કુંભમેળાનું સમાપન થવું જોઈએ.

આ મુદ્દે સાધુઓમાં મતમતાંતર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સાધુઓને અનુરોધ કર્યો હતો કે કુંભ મેળા ને સમાપ્ત કરવામાં આવે.

હવે આનો અસર દેખાઈ રહ્યો છે. કુંભમેળામાં શાહી સ્નાન પ્રતીકાત્મક રીતે થઈ રહ્યું છે. તમામ સાધુ-સંતો ઢોલ નગારા વગર શિસ્ત સાથે સ્નાન માટે પહોંચ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોની સંખ્યા પણ નગણ્ય છે. આમ ૩૦ એપ્રિલે પુરો થનાર કુંભમેળો પોતાના સમાપન તરફ આગળ વધી રહ્યો છે.

ઉત્તરપ્રદેશ માં ઓક્સીજન ખુટી જતાં 9 દર્દીઓ ના મોત.. જાણો વિગત…
 

Dharmendra Pradhan Resignation આખરે, વિરોધ પ્રદર્શનો અને દબાણ આગળ મોદી સરકાર ઝૂકી! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી આપ્યું રાજીનામું…
PM Modi Selfie Video Record સોશિયલ મીડિયા પર છવાયા વડાપ્રધાન મોદી સેલ્ફી વીડિયોએ માત્ર એક જ દિવસમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
Indian Seafarer Death ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સેફેરર સપ્લાયર, વૈશ્વિક વેપારમાં ભારતીય નાવિકોની ભારે માંગ પાછળ આ છે કારણો
Dharmendra Pradhan Resignation ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને પીએમ મોદી માફી માંગે રાહુલ ગાંધીએ સરકાર સામે મૂકી ત્રણ મોટી માંગણીઓ
Exit mobile version