Site icon

હવે લોકડાઉન કયા આધારે લાગશે તેની ફોર્મ્યુલા સામે આવી. ભારતને કોરોનામાંથી બહાર લાવવા ICMR દ્વારા આ સલાહ મળી છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

ભારતમાં કોરોના મહામારીનું તાંડવ રોકવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ જે જિલ્લામાં ૧૦ ટકા થી વધારે કોરોના સંક્રમણ નો રેટ છે ત્યાં છ થી આઠ સપ્તાહ નું લોકડાઉન લગાડવું જોઇએ. 

Join Our WhatsApp Community

મેચ ફિક્સિંગના મામલે પોતે થયો છે સસ્પેન્ડ, પણ ઇઝરાયેલને ગાળો આપવાનું ચૂકતો નથી આ પાકિસ્તાની ક્રિકેટર… જાણો તેની નવી લવારી….

ભારતમાં કુલ ૭૩૪ જિલ્લાઓ છે જેમાંથી 310 એવા જિલ્લા છે જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ છે. બીજી તરફ જોવા જઈએ તો ભારતમાં એકંદરે સરેરાશ કોરોના નો દર 21 ટકા છે. આથી આખા દેશમાં લોકડાઉન લાગવું જોઈએ. પરંતુ તેવું નહીં કરતા 310 જિલ્લામાં લોકડાઉન લગાડવાથી ભારતની પરિસ્થિતિ એકથી દોઢ મહિનામાં સારી થઈ શકે તેમ છે.
હવે જોવાનું એ છે કે સરકાર આ માંગણી પ્રત્યે શું પ્રત્યુત્તર આપે છે.

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version