Site icon

ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે કરી મુલાકાત, 3 કલાક સુધી ચાલી વાતચીત, આ મામલે થઈ ચર્ચા

News Continuous Bureau | Mumbai

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ચીનના વિદેશ મંત્રી Wang Yi સાથે મુલાકાત કરી છે. 

Join Our WhatsApp Community

ચીનના વિદેશ મંત્રી સાથે ત્રણ કલાક ચાલેલી મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી અને જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે

આ દરમિયાન બંને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ

આ ઉપરાંત અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીના પરિણામે વિક્ષેપિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : દેશમાં સૌપ્રથમ આ રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે આ માટે બનાવી એક કમિટી; જાણો વિગતે

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version