Site icon News Continuous Bureau | Mumbai

ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા સશક્તિકરણની બાબતમાં ભારતે અનોખી સિદ્ધિ મેળવી છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના 15 ટકાથી વધુ છે. 

તેમણે ગૃહને કહ્યું કે વિશ્વના અન્ય તમામ દેશોમાં માત્ર 5 ટકા પાયલટ મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે સિંધિયાનો વિભાગ સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની શું જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Ram Mandir trust gold silver collection દાન ચોરીના વિવાદ વચ્ચે રામમંદિર ટ્રસ્ટે પહેલીવાર જાહેર કર્યો સોનાચાંદીનો ખજાનો, વિગતો આવી સામે
Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Exit mobile version