Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારો ખુલાસો : ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 50 લાખ મોત, આઝાદી બાદ આ સૌથી મોટો આંકડો, જાણો કોણે કર્યો આ દાવો

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યું છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે. 

ભારતમાં ભલે સરકારી આંકડાના હિસાબે લગભગ 4 લાખથી વધારે લોકોના મોત થયા હોય પણ અમેરિકાની રિપોર્ટ મુજબ 10 ગણા વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

અમેરિકામાં શોધ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીથી 34થી 47 લાખ મોત થયા છે. શોધકર્તાઓનું કહેવું છે કે હકીકતમાં મોતનો આંકડો અનેક મિલિયન થઈ શકે છે. 

જો આ આંકડા સાચા હોય તો ભારતમાં આઝાદી બાદ આ સૌથી મોટી જાનહાની માનવામાં આવશે. સ્ટડીમાં ગત વર્ષ અને આ વર્ષે થયેલા મોતના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ પ્રકારે લાખોના મોતનો દાવો ફ્રાંસના રિસર્ચ ઇંસ્ટિટયૂટ ફોર ડેવલપમેંટ દ્વારા કરાયો હતો.

અરે વાહ!! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version