દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,286 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 91 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,24,527 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 12,464 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.07% થયો છે
હાલ દેશમાં 1,68,358 એક્ટિવ કેસ છે.
મુંબઈ શહેર માં કોરોનાનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.