Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 39,649 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00,14,713 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,50,899 સક્રિય કેસ છે.

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

Centre SC ST Creamy Layer Supreme Court SCST અનામતમાં નહીં લાગે ‘ક્રીમી લેયર’, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યું સોગંદનામું!
LPG eKYC verification ૧૬ ઓગસ્ટ પહેલાં પતાવી લો આ કામ! નહીંતર બંધ થઈ જશે ગેસ સિલિન્ડર અને સબસિડી!
PM Modi National Handloom Day Video ‘વોકલ ફોર લોકલ’ PM મોદીએ ‘આ’ વસ્તુઓ ખરીદીને તેનો વિડીયો બનાવવાની કરી અપીલ
NTA Experts NEET Paper Leak NEETUG પેપર લીકમાં CBI નો મોટો ઘટસ્ફોટ, NTA ના નિષ્ણાતો જ નીકળ્યા માસ્ટરમાઇન્ડ!
Exit mobile version