દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 86,498 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2123નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,51,309નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,89,96,473 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,82,282 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,73,41,462 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 13,03,702 સક્રિય કેસ છે.
