Site icon

 કોરોનાથી ચાર લાખના મોત વાળો ત્રીજો દેશ બન્યો ભારત, વિશ્વના આ બે મોટા દેશો કરતા ભારતની પરિસ્થિતિ સારી ; જાણો વિગતે 

કોરોના મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં ભારત ને સફળતા મળી છે પરંતુ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ચાર લાખ લોકોના મોત થયા છે

આ સાથે જ ભારત વિશ્વમાં 4 લાખ મૃત્યુ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. ભારત પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં ચાર લાખથી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે.

Join Our WhatsApp Community

અમેરિકા 6.20 લાખ મૃત્યુઆકં સાથે પહેલા ક્રમાંકે છે અને બીજા નંબર પર બ્રાઝિલ આવે છે અને તેનો મૃત્યુઆકં 5.20 લાખ જેટલો થઈ ગયો છે.

ઉલેખનીય છે કે ભારત અમેરિકા અને બ્રાઝિલ ઉપરાંત મેકિસકોમાં બે લાખથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version