Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,24,374 રસી ડોઝ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સાથે બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29,46,39,511 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

18 થી 44 વર્ષની વયના 6,59,41,855 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 14,28,117 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે.

45 થી 59 વર્ષની વય જૂથના 8,28,91,130 લોકોને પ્રથમ અને 1,31,57,562 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ સિવાય 60 વર્ષથી ઉપરના 6,56,45,248 લોકોને પ્રથમ અને 2,19,07,796 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version