Site icon

ભારતમાં ફરી ચિંતા વધારી રહ્યો છે કોરોના, કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં  ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 54,069 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,321નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,91,981નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,82,778 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 68,885 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,90,63,740 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,27,057 સક્રિય કેસ છે.

વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version