Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

 News Continuous Bureau | Mumbai 

જમ્મુ કાશ્મીરમાં(Jammu and Kashmir) ટાર્ગેટ કિલિંગની(Target Killing) ઘટનાઓ  વચ્ચે સ્થાનિક સરકારે(Local government) કાશ્મીરી પંડિતોની(Kashmiri Pandits) સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

શ્રીનગરના(Srinagar) વિભિન્ન વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલય(District Headquarters) ખાતે ટ્રાન્સફર(Transfer) કરવામાં આવ્યા છે અથવા તો તેમને ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે. 

શ્રીનગર સ્થિત ચીફ એજ્યુકેશન ઓફિસર(Chief Education Officer) તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

ઘાટીમાંથી કાશ્મીરીઓના પલાયન વચ્ચે તેમને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

Allahabad HC Verdict Against Indira Gandhi જ્યારે ન્યાયતંત્ર સામે નમ્યું સિંહાસન ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો ઐતિહાસિક ચુકાદો.
Ayodhya Ram Mandir Donation Case સુપ્રીમ કોર્ટે CBISIT તપાસની માગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
PMO Ram Mandir Trust Donation Dispute અયોધ્યાથી દિલ્હી સુધી ખળભળાટ! રામ મંદિરના દાનના હિસાબ મુદ્દે PMO આમનેસામને, ચંપત રાયના એક જવાબથી રાજકારણ ગરમાયું
Jammu Kashmir Pulwama Earthquake Updates ધરતી ધ્રુજી! વેનેઝુએલાજાપાન બાદ હવે ભારતના આ રાજ્યમાં મધ્યરાત્રિએ આવ્યો ભૂકંપ, ભયના માર્યા ફફડી ઉઠ્યા લોકો
Exit mobile version