Site icon

3 વર્ષ બાદ ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આપી દેવાઇ આ મંજૂરી; જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આશરે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર જેટ એરવેઝ(jet airway) ઉડાન ભરવા માટે તૈયાર છે. 

જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Home ministry) સુરક્ષા મંજૂરી(Security clearance) આપી દીધી છે. 

જેટ એરવેઝ આવતા મહિનાથી કોમર્શિયલ કલાઈટ(Commercial flight) ચલાવી શકે છે. 

ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ(Hyderabad Airport) પરથી ટેસ્ટ ફ્લાઇટ(Test flight) ચલાવીને 'એર ઓપરેટર'(Air operator) પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું. 

એપ્રિલ ૨૦૧૯માં નાણાકીય સંકટનો(Financial problems) સામનો કરી રહેલી જેટ એરવેઝે છેલ્લી વખત ઉડાન ભરી હતી. આ પછી કંપનીની ફલાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version