Site icon

3 વર્ષ બાદ ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આપી દેવાઇ આ મંજૂરી; જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આશરે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર જેટ એરવેઝ(jet airway) ઉડાન ભરવા માટે તૈયાર છે. 

જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Home ministry) સુરક્ષા મંજૂરી(Security clearance) આપી દીધી છે. 

જેટ એરવેઝ આવતા મહિનાથી કોમર્શિયલ કલાઈટ(Commercial flight) ચલાવી શકે છે. 

ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ(Hyderabad Airport) પરથી ટેસ્ટ ફ્લાઇટ(Test flight) ચલાવીને 'એર ઓપરેટર'(Air operator) પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું. 

એપ્રિલ ૨૦૧૯માં નાણાકીય સંકટનો(Financial problems) સામનો કરી રહેલી જેટ એરવેઝે છેલ્લી વખત ઉડાન ભરી હતી. આ પછી કંપનીની ફલાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version