Site icon News Continuous Bureau | Mumbai

3 વર્ષ બાદ ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આપી દેવાઇ આ મંજૂરી; જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

આશરે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર જેટ એરવેઝ(jet airway) ઉડાન ભરવા માટે તૈયાર છે. 

જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Home ministry) સુરક્ષા મંજૂરી(Security clearance) આપી દીધી છે. 

જેટ એરવેઝ આવતા મહિનાથી કોમર્શિયલ કલાઈટ(Commercial flight) ચલાવી શકે છે. 

ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ(Hyderabad Airport) પરથી ટેસ્ટ ફ્લાઇટ(Test flight) ચલાવીને 'એર ઓપરેટર'(Air operator) પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું. 

એપ્રિલ ૨૦૧૯માં નાણાકીય સંકટનો(Financial problems) સામનો કરી રહેલી જેટ એરવેઝે છેલ્લી વખત ઉડાન ભરી હતી. આ પછી કંપનીની ફલાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version