Site icon News Continuous Bureau | Mumbai

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર તાવ પછી નબળાઇની ફરિયાદ કરવામાં આવતા પૂર્વ વડાપ્રધાનને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ દરમિયાન કોંગ્રેસે જણાવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે અને તેમની રૃટિન સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ ઇન્ફેકશનને બદલે ચાલુ વર્ષે એપ્રિલમાં ડો. મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.  

બંદુક ના બદલા માં બાળ વિવાહ, આ દેશ ફસાયો અનૈતિક કામો ના શકંજા માં….

Ram Mandir Donation Theft SIT Arrest રામ મંદિરના ચઢાવાની ચોરી કરનારા પાપીઓ ગણતરીના દિવસોમાં જેલ ભેગા! SIT એ તમામ ૮ નામજોગ આરોપીઓને દબોચ્યા
Industrial Commercial LPG Restrictions Removed ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPG ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર! સરકારે બલ્ક સપ્લાય પરથી પણ હટાવ્યો આ મોટો પ્રતિબંધ
LPG PNG New Connection Rules સરકારનો મોટો નિર્ણય! હવે PNG હોવા છતાં પાછું મળશે એલપીજી સિલિન્ડર કનેક્શન, ગ્રાહકોએ બસ કરવું પડશે આ નાનકડું કામ
Shamali UP Police Encounter Mehtab ૫૦ હજારના ઇનામી ગુનેગાર ‘બેચૈન’નું એન્કાઉન્ટર, યુપી પોલીસના સપાટાથી ગુનેગારોમાં ફફડાટ
Exit mobile version