Site icon

જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

News Continuous Bureau | Mumbai

ત્રણ તલાક(Tripal Talak)ને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવનારી પાંચ જજોની બેન્ચમાં સામેલ જજ યુ.યુ. લલિત(Judge U.U. Lalit) દેશના 49મા ચીફ જસ્ટિસ(CJI) બનશે. 

Join Our WhatsApp Community

વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમના(NV Ramanna)એ તેમના નામનો પ્રસ્તાવ સરકાર(Govt)ને મોકલી આપ્યો છે.

જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે. લલિત 27 ઓગસ્ટે શપથ લેશે અને ચાલુ વર્ષે 8 નવેમ્બરે તે સેવાનિવૃત્ત પણ થઈ જશે.

જસ્ટિસ લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ હશે અને તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછા સમયનો હશે.

આ સમાચાર પણ વાંચો : હોમ લોનના હપ્તા વધવાનું લગભગ નક્કી- રિઝર્વ બેંક આ નિર્ણય લેશે

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version