Site icon News Continuous Bureau | Mumbai

સરહદ પર તણાવ વચ્ચે ભારતનો જડબાતોડ જવાબ, ચીન સહિત આ દેશોના ટૂરિસ્ટને હવે નહીં મળે ઇ-વીઝા; અન્ય 152 દેશોને મળશે આ લાભ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો છે. 

આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે. 

જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે.

એક અહેવાલ મુજબ અગાઉ ભારતે 171 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી.

કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડના જોવાલાયક સ્થળોને છોડીને, એકવાર મિત્રો સાથે આ ઓફબીટ સ્થળોને ને તમારા પ્લાન માં કરો સામેલ; જાણો તે જગ્યા વિશે

Protest Got Talent દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં અનોખો અંદાજ ગીતસંગીત અને ‘પ્રોટેસ્ટ ગોટ ટેલેન્ટ’ દ્વારા સરકાર સામે યુવાનોનો અવાજ
Three Demands Received ‘ ‘ત્રણ માંગણીઓ અને પાંચ સૂચનો મળ્યા, કાલે ફરીથી બેઠક યોજાશે’ CJP પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ બોલ્યા જેપી નડ્ડા
NonNegotiable Demand જેપી નડ્ડા સાથેની બેઠક નિષ્ફળ? CJP નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી પર ભાર મૂક્યો
Modi Cabinet Approves Paper Leak Bill યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ, પેપર લીક પર કડક સજાના બિલને મોદી કેબિનેટની મંજૂરી
Exit mobile version