Site icon

ચોંકાવનારો રિપોર્ટ : વેક્સીન  લગાવ્યા બાદ પણ દેશમાં આટલા લાખથી વધુ લોકો થયા કોરોનાગ્રસ્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર 

દેશમાં રસી લગાવ્યા બાદ પણ અઢી લાખ લોકો કોરોના સંક્રમણના શિકાર થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર અત્યાર સુધી દેશભરમાં કુલ 2 લાખ 58 હજાર 560 લોકોમાં બ્રેથ્રૂ ઇન્ફેક્શન  થયું છે. જેમાં રસીના પ્રથમ ડોઝ બાદ 1 લાખ 71 હજાર 511 અને બીજા ડોઝ બાદ 87 હજાર 49 લોકોમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન થયું છે. 

દેશના રસીકરણ અભિયાનમાં સામેલ ત્રણેય રસી કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિકમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન કેસ સામે આવ્યા છે. 

આ ત્રણેય રસીમાં પ્રથમ અને બીજા ડોઝ બાદ પણ બ્રેકથ્રૂ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કુલ રસીના 0.048% બ્રેકથ્રૂ ઇન્ફેક્શન અત્યાર સુધી રિપોર્ટ થયો છે.

અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version