Site icon News Continuous Bureau | Mumbai

12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં થશે વિલંબ, જાણો કેમ?

 ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું જોખમ નાનાં બાળકોને વધુ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. બાળકોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 12થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન ઝડપથી થાય એવા પ્રયાસ છે. જોકે એ પહેલાં બાળકો પર વેક્સિનની ટ્રાયલ આવશ્યક છે. એ માટે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં બાળકો પર ટ્રાયલ કરવામાં આવવાની છે. એ માટે જુલાઈથી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં ફક્ત 11 બાળકોની જ વેક્સિનની ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન થયાં છે. એથી 12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં વિલંબ થવાની શક્યતા છે. આ એજ-ગ્રુપનાં 50 બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે. એની સામે વાલીઓ તરફથી નબળો પ્રતિસાદ આવતાં પાલિકાની ચિંતામાં વધારો થયો છે. નાયર હૉસ્પિટલમાં ઝાયડસ કેડેલાની વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે 

સારા સમાચાર : જ્વેલરી ઉદ્યોગના સુવર્ણ દિવસો પાછા આવ્યા, રીટેલ માર્કેટમાં ઘરાકી વધી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 6થી 12 વર્ષની એજ-ગ્રુપનાં 25 લાખથી વધુ બાળકો છે. 

Dharmendra Pradhan Resignation CJP અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ આશુતોષ રાંકાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે આપ્યું અલ્ટીમેટમ
PM Modi Thanks People Video Message પીએમ મોદીએ વીડિયો મેસેજ જારી કરી દેશવાસીઓનો માન્યો આભાર, જાણો શું કહ્યું સંદેશમાં
Website Launched For Police Brutality Victims પોલીસ બર્બરતા અને હિંસાનો ભોગ બનેલા લોકો માટે નવી વેબસાઇટ લોન્ચ, FIR ન થવા પર કોર્ટના દરવાજા ખટખટાવાશે
Govt Backfoot Dharmendra Pradhan Resignation Demand સરકાર અચાનક બેકફૂટ પર ૨૪ કલાકમાં લીધા ૫ મોટા નિર્ણયો, શું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડશે?
Exit mobile version