Site icon

ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 96 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.  

ભારત આગામી સપ્તાહ સુધીમાં 100 કરોડથી વધુ રસી ડોઝના આંકડા પર પહોંચશે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 38,99,42,616 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. 

જોકે એક આંકડો એ પણ દર્શાવે છે કે અત્યારે 30% લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે આ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જે સમયે ભારતમાં 100 કરોડ કોરોના રસી ડોઝનો આંકડો પૂર્ણ થશે, તે સમયે તમામ જાહેર સ્થળોએ તમામ રેલવે સ્ટેશન, તમામ એરપોર્ટ અને બસ સ્ટેશન પર જાહેરાત એક સાથે કરવામાં આવશે. આ સિવાય દેશના તમામ દરિયાકિનારા અને જહાજો પર આ ખાસ સીમાચિહ્નરૂપ હૂટિંગ થશે.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version