Site icon News Continuous Bureau | Mumbai

ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 96 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.  

ભારત આગામી સપ્તાહ સુધીમાં 100 કરોડથી વધુ રસી ડોઝના આંકડા પર પહોંચશે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 38,99,42,616 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. 

જોકે એક આંકડો એ પણ દર્શાવે છે કે અત્યારે 30% લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે આ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જે સમયે ભારતમાં 100 કરોડ કોરોના રસી ડોઝનો આંકડો પૂર્ણ થશે, તે સમયે તમામ જાહેર સ્થળોએ તમામ રેલવે સ્ટેશન, તમામ એરપોર્ટ અને બસ સ્ટેશન પર જાહેરાત એક સાથે કરવામાં આવશે. આ સિવાય દેશના તમામ દરિયાકિનારા અને જહાજો પર આ ખાસ સીમાચિહ્નરૂપ હૂટિંગ થશે.

Anantnag Terror Attack ઘાટીમાં આતંકી હુમલો, અનંતનાગમાં સુરક્ષા દળો પર ફાયરિંગ, જવાન વીરગતિ પામ્યા..
Manoj Jarange Reaches Jantar Mantar મરાઠા આંદોલનનો મોટો ચહેરો મનોજ જરાંગે પહોંચ્યા જંતરમંતર, કૉકરોચ જનતા પાર્ટીને આપ્યું સમર્થન
CJP Condition For Talks With Government શિક્ષણ મંત્રીના રાજીનામા અને પેપર લીક મુદ્દે આરપારની લડાઈ; સરકાર સાથે વાટાઘાટો માટે કૉકરોચ જનતા પાર્ટીએ મુકી કડક શરત..
Dharmendra Pradhan Meets Om Birla શું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? ઓમ બિરલા સાથે કરી મુલાકાત..
Exit mobile version