Site icon

પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત 

 કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.

આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના સત્તાવાર ટવીટર હેન્ડલ દ્વારા જાહેર કરાઈ છે. 

Join Our WhatsApp Community

માનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. સાથે અનલોકની પ્રક્રિયા વિશે પણ મહત્વની વાત કરે તેવી અટકળો પણ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમવાર દેશમાં લોકડાઉનની જાહેરાત વડાપ્રધાને કરી હતી અને ત્યારબાદ તબકકાવાર એમણે રાષ્ટ્ર્રને સંબોધન કરીને અલગ-અલગ જાહેરાતો કરી હતી અથવા તો ચેતવણીઓ આપી હતી.

કોના બાપની દીવાળી? પાલિકા ખરીદશે 50,000 કચરાપેટી; એક કચરાની પેટીની કિંમત 1,791, જાણો વધુ વિગત

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version