Site icon

પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત 

 કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.

આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના સત્તાવાર ટવીટર હેન્ડલ દ્વારા જાહેર કરાઈ છે. 

Join Our WhatsApp Community

માનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. સાથે અનલોકની પ્રક્રિયા વિશે પણ મહત્વની વાત કરે તેવી અટકળો પણ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમવાર દેશમાં લોકડાઉનની જાહેરાત વડાપ્રધાને કરી હતી અને ત્યારબાદ તબકકાવાર એમણે રાષ્ટ્ર્રને સંબોધન કરીને અલગ-અલગ જાહેરાતો કરી હતી અથવા તો ચેતવણીઓ આપી હતી.

કોના બાપની દીવાળી? પાલિકા ખરીદશે 50,000 કચરાપેટી; એક કચરાની પેટીની કિંમત 1,791, જાણો વધુ વિગત

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version