Site icon

આરએસએસના વડા મોહન ભાગવતને થયો કોરોના. જાણો વિગત…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થયા છે. 

મોહન ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે અને સામાન્ય તપાસ અને સાવચેતીના ભાગરૂપે નાગપુરની કિગ્સવે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે.

Join Our WhatsApp Community

આરએસએસના સત્તાવાર ટ્વિટર દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાનું જણાવ્યુ છે.   

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે ગત છ માર્ચના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

News country news exclusive : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બેડ ની અછત છે. જ્યારે બીજી તરફ રેલવેએ બનાવેલી પાટા પર ની હોસ્પિટલ ધૂળ ખાય છે.
 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version