Site icon News Continuous Bureau | Mumbai

આરએસએસના વડા મોહન ભાગવતને થયો કોરોના. જાણો વિગત…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થયા છે. 

મોહન ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે અને સામાન્ય તપાસ અને સાવચેતીના ભાગરૂપે નાગપુરની કિગ્સવે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે.

Join Our WhatsApp Channel

આરએસએસના સત્તાવાર ટ્વિટર દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાનું જણાવ્યુ છે.   

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે ગત છ માર્ચના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

News country news exclusive : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બેડ ની અછત છે. જ્યારે બીજી તરફ રેલવેએ બનાવેલી પાટા પર ની હોસ્પિટલ ધૂળ ખાય છે.
 

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version