Site icon News Continuous Bureau | Mumbai

માનહાનિ કેસ માં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં પહોંચ્યા. તેમના વકીલે કોર્ટમાં કહી આ મોટી વાત.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. 

સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે તેઓ પોતાના નિવેદન સંદભે માફી નહીં માંગે અને કાનૂની કાર્યવાહી નો સામનો કરશે.  

Join Our WhatsApp Channel

હવે કોર્ટ દ્વારા માનહાનિ કેસની આગળની સુનાવણી 12 જુલાઈએ હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને ટીપ્પણી કરાઈ હતી. તેની સામે મોઢ વણિક સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Ram Mandir Donation Theft Case અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીનો ચોંકાવનારો ખુલાસો! ટોયલેટમાંથી મળી નોટોની થોકડીઓ, ટૂંક જ સમયમાં આટલા લાખ રિકવર!
PIL Filed in Delhi HC on Sonam Wangchuk Hunger Strike જંતરમંતર પર ભૂખ હડતાળ વચ્ચે સોનમ વાંગચુક મુદ્દે હાઈકોર્ટમાં અરજી; શું કોર્ટ આપશે પરાણે જમાડવાનો આદેશ?
Nitin Gadkari On E20 Petrol Controversy નીતિન ગડકરીનો મોટો ધડાકો શુદ્ધ પેટ્રોલ માટે ઢીલી કરવી પડશે ખિસ્સાની દોરી, જાણો ઇથેનોલ વિવાદ પર શું કહ્યું!
IRCTC New Website App Launch Updates IRCTCએ બદલી નાખી ટિકિટ બુકિંગની સિસ્ટમ! નવી એપ અને વેબસાઇટ લોન્ચ, મુસાફરોને મળશે સુપરફાસ્ટ સુવિધા!
Exit mobile version