Site icon

કોરોના માં લોકોને બચાવવા હવે સેના આવી મેદાનમાં. સરકારે આપ્યો આ નિર્દેશ….

દેશમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખ એમએમ નરવણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષને તેઓ સૈન્ય, કેન્ટ અને ડીઆરડીઓની હોસ્પિટલોમાં સામાન્ય લોકોને પણ સારવારની સુવિધા આપે તેવો નિર્દેશ આપ્યો છે. 

Join Our WhatsApp Community

સામાન્ય લોકો માટે સેના અને DRDOની હોસ્પિટલ ખોલવામાં આવશે.

લોકોને ધક્કો માથે પડ્યો: બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં વેક્સિનેશન ફરી બંધ. પણ કેમ? જાણો અહીં..

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version