Site icon

ભારત બનશે શાંતિદૂત.રશિયા-યુક્રેન વચ્ચે કરાવશે સમાધાન, રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે મુલાકાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રશિયા યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડવાની તૈયારી ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.

કહેવામાં આવી રહ્યું છે કે લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી. 

જોકે એટલું નક્કી છે કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલાં આવી જશે. 

ઉલ્લેખનીય છે કે નફ્તાલી બેનેટ આગામી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version