Site icon

ભારત બનશે શાંતિદૂત.રશિયા-યુક્રેન વચ્ચે કરાવશે સમાધાન, રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે મુલાકાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રશિયા યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડવાની તૈયારી ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.

કહેવામાં આવી રહ્યું છે કે લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી. 

જોકે એટલું નક્કી છે કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલાં આવી જશે. 

ઉલ્લેખનીય છે કે નફ્તાલી બેનેટ આગામી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version