Site icon

તો હવે કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૯૦ દિવસની થશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓક્ષ્ફર્ડ એસ્ટ્રાજેનેકા સાથે બનાવેલી કોરોનાની વેક્સીન કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વિષે હજી પણ ચર્ચાવિચારના ચાલુ છે. હાલમાં આ મુદત ૨૮ દિવસથી ૪૫ દિવસની છે. તે વધારીને ૧૨ અઠવાડિયાની કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ આ બાબતે સંશોધન કરી રહી છે.

રસી ઉપર અભ્યાસ કરી રહેલી સમિતિનું તારણ છે કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેનું અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% છે. જો આ અંતર વધારવામાં આવે તો મુખ્યત્વે બે ફાયદા થશે. પહેલો કે જો અંતર વધે તો કંપનીને વેક્સીનનો પુરવઠો તૈયાર કરવા માટે વધુ સમય મળશે અને બીજો કે પ્રથમ ડોઝ માટે વધુ રસી ઉપલબ્ધ થશે.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.
 

ઉલ્લેખનીય છે કે આની પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની મુદત પણ વધારવામાં આવી હતી. હવે લોકોમાં શું સરકાર વેક્સીનની વધતી માગને પહોંચીવળવા તો આમ નથી કરી રહી?

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version