Site icon News Continuous Bureau | Mumbai

 ન્યાયતંત્ર પર કોરોનાનો કહેર! સુપ્રીમ કોર્ટના આટલા જજ અને 400થી વધુ કર્મચારીઓ આવ્યા મહામારીની ચપેટમાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 થી વધુ લોકો સંક્રમિત થયા છે.

આ કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.

કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને 441 લોકોના મૃત્યુ થયા છે.

 કોરોના મહામારીને જોતા મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય: હવે આ તારીખ સુધી રહેશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

Weak Monsoon El Nino Food Inflation આવનારા દિવસો પડશે વધુ ભારે નબળું ચોમાસું અને અલ નીનો વધારશે મુશ્કેલી, ખાદ્ય ચીજવસ્તુઓ વધુ મોંઘી થવાની વકી
Delhi Airport Security Lapse દિલ્હી એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ બહાર નીકળી ગયા ૩ વિદેશી નાગરિકો
DRI Operation Deep Manifest ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRI નો મોટો સપાટો ૩૬૨ મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સૂકી ખારેક જપ્ત
PM Modi Semicon India 2026 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું કરશે ઉદ્ઘાટન પાંચમી આવૃત્તિમાં ગ્લોબલ ચિપ મેકર્સનું થશે મહાસંમેલન
Exit mobile version