Site icon

સુપ્રીમ કોર્ટે કોરોનાથી થયેલા મૃત્યુ પર ક્લેમ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી. જાણો કેટલા દિવસમાં કરવી પડશે અરજી…

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે આજે કોરોનાને કારણે થયેલા મૃત્યુના કિસ્સામાં વળતર માટે દાવો દાખલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. 

Join Our WhatsApp Community

આદેશ મુજબ, 20 માર્ચ પહેલા થયેલા મૃત્યુ માટે 60 દિવસની અંદર દાવા દાખલ કરવાના રહેશે. 

સાથે જ ભવિષ્યમાં કોઈપણ મૃત્યુ માટે, દાવો દાખલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત દાવાઓ પર પ્રક્રિયા કરવા અને દાવાની પ્રાપ્તિની તારીખથી ત્રીસ દિવસની અંદર વળતરની વાસ્તવિક ચુકવણી કરવા માટેનો અગાઉનો આદેશ લાગુ કરવાનું ચાલુ રહેશે.

5 ટકા દાવેદારોની રેન્ડમ સ્ક્રુટીની કરવામાં આવશે. જો કેસ નકલી જણાશે તો તેને સજા થશે. કપટપૂર્ણ દાવાઓનું જોખમ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version