Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- અગ્નિપથ સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી આ હાઈકોર્ટમાં થશે- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સેનામાં ભરતીની(Army recruitment) 'અગ્નિપથ' યોજના(Agnipath Scheme) વિરુદ્ધ દેશભરમાં દાખલ અરજીઓ(Submitted applications) પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) ટ્રાન્સફર કરી દીધી છે. 

એટલે કે હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે.

અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી આ આયોજનને હાલ પુરતું અટકાવવાની માંગ કરવામાં આવી હતી. 

સાથે અરજીકર્તાઓએ(Applicants) એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા- મહારાષ્ટ્રના 3 સાંસદ સભ્યો એ મતદાન ન કર્યું- કુલ આઠ સાંસદો ગેરહાજર

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version