Site icon News Continuous Bureau | Mumbai

વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન, વિંગ કમાન્ડર અને આ જાંબાઝ પાયલોટ ઉડાવી રહ્યા હતા છત્તાં હેલિકોપ્ટર કઈ રીતે થયું ક્રેશ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

તમિલનાડુમાં વાયુસેનાનુ એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 13 લોકોનુ નિધન થઈ ગયુ છે. 

આ હેલિકોપ્ટરને વાયુસેનાના વિંગ કમાન્ડર અને બાહોશ પાયલોટ પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા અને તેમનુ પણ આ ક્રેશમાં નિધન થયુ છે.

પૃથ્વી સિંહ ચૌહાણની હેલિકોપ્ટર ઉડાવવાની કુશળતાના તો વાયુસેનાના ટોચના અધિકારીઓ પણ વખાણ કરતા હતા.

વાયુસેનાના સૌથી જાંબાઝ પાયલોટોમાં તેમની ગણના થતી હતી. તેઓ એક વર્ષની ખાસ ટ્રેનિંગ માટે આફ્રિકાના દેશ સુદાનમાં પણ તૈનાત હતા. 

આ સિવાય ભારતના ડઝનબંધ એરફોર્સ સ્ટેશન પર તેમણે ફરજ બજાવી છે. એટલે જ વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન છે કે, હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયુ.

ચિતાંજનક: Omicronના ખતરા વચ્ચે વેરિયન્ટનું એક નવું રૂપ આવ્યું સામે, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું
 

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version