Site icon News Continuous Bureau | Mumbai

 સાવધાન!!! કોરોના ની ત્રીજી લહેર આટલા દિવસ ચાલશે.. બહાર આવ્યું ચોંકાવનારું તારણ…. જાણો વિગત 

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, તે સમયે એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં જણાવાયુ છે કે ત્રીજી લહેર બીજી કરતા પણ વધુ ઘાતકી હશે અને તે 98 દિવસ ચાલશે.   

રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરીને તથા વેક્સિનેશન અભિયાનને વિસ્તારીત કરીને મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.

Join Our WhatsApp Channel

જોકે પૂરી તૈયારી કરીને તથા બીજી લહેરની ભૂલોમાંથી શીખીને મોતનો આંકડો ઘટાડીને 40,000 સુધી લાવી શકાશે. 

ઉલ્લેખનીય છે કે બીજી લહેરનો સમયગાળો 108 દિવસનો રહ્યો છે. બીજી લહેરમાં 1.7 લાખ લોકોના મોત થયા છે. 

તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત   

Ghaziabad Train Derailment ટ્રેન અકસ્માત સાહિબાબાદ પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, દિલ્હી તરફ જતો વાહનવ્યવહાર પ્રભાવિત
Govt On Ethanol Blended Petrol એન્જિન ખરાબ થવાની વાતો અફવા? ઈથેનોલથી નુકસાનના કોઈ પુરાવા નથી – પાર્લામેન્ટમાં સરકારનો મોટો ખુલાસો
Cockroach Movement Parliament March દિલ્હીમાં મોટો સંગ્રામ, સોમવારે મોડી રાતથી જંતરમંતર પર ધામા, તણાવપૂર્ણ માહોલ
Cockroach Protest Farmer March Delhi ‘કોકરોચ આંદોલન’ વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ શંભુ બોર્ડર પર ભારે તંગદિલી, સુરક્ષાચક્ર મજબૂત કરાયું
Exit mobile version