Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર,  જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,58,251 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 59,384દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,09,637 સક્રિય કેસ છે.

નકલી વેક્સિનેશનના કામમાં સામેલ ચારકોપની શિવમ્ હૉસ્પિટલ સંદર્ભે પોલીસે મહાનગરપાલિકા પાસે આ માગણી કરી; જાણો વિગત

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version