Site icon

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai  

આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Community

આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે. 

હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે. 

એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા. 

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version