Site icon

રેલ્વે ની ટિકિટ કઢાવવી છે? હવે આધાર કાર્ડ અને પાન કાર્ડને એકાઉન્ટ સાથે લીંક કરો. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

રેલવે ટીકીટ બુકિંગ સ્કેમ ને રોકવા માટે ભારતીય રેલવે હવે નવી યંત્રણા વિકસાવી રહી છે. આ નવી યંત્રણા મુજબ રેલવે ટીકીટ બુક કરવા માટે દરેક માણસે પોતાના એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ ને જોડવું પડશે. આ કામ કર્યા સિવાય irctc ની વેબસાઈટ પરથી ટિકિટ નહીં મળે. રેલવે વિભાગના મહા સંચાલક અરુણ કુમારે આ માહિતી પૂરી પાડી હતી. આ યોજના લાગુ કરવાને કારણે કોઈ રોબોટ ગેરકાયદેસર રીતે ફટાફટ ટિકિટ નહીં કરાવી શકે તેમ જ ખરેખર જે વ્યક્તિને ટિકિટ ની જરૂર છે તેને ટિકિટ મળી રહેશે.

રેલવે વિભાગે જણાવ્યું છે કે આ માટે ટૂંક સમયમાં જ અમારી કામગીરી પતી જશે.

વિદેશમાં ફરવા જતા મુસાફરો માટે મોટા સમાચાર, આ રસી મેળવનારા લોકોને યુરોપીયન દેશોમાં પ્રવેશ મળશે નહીં ; જાણો વિગતે 

એટલે હવે જે કોઇ વ્યક્તિને ટિકિટ બુક કરાવી હશે તેણે આધાર અને પેન કાર્ડ નો ઉપયોગ કરવો પડશે.

Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Exit mobile version