Site icon News Continuous Bureau | Mumbai

રેલ્વે ની ટિકિટ કઢાવવી છે? હવે આધાર કાર્ડ અને પાન કાર્ડને એકાઉન્ટ સાથે લીંક કરો. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

રેલવે ટીકીટ બુકિંગ સ્કેમ ને રોકવા માટે ભારતીય રેલવે હવે નવી યંત્રણા વિકસાવી રહી છે. આ નવી યંત્રણા મુજબ રેલવે ટીકીટ બુક કરવા માટે દરેક માણસે પોતાના એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ ને જોડવું પડશે. આ કામ કર્યા સિવાય irctc ની વેબસાઈટ પરથી ટિકિટ નહીં મળે. રેલવે વિભાગના મહા સંચાલક અરુણ કુમારે આ માહિતી પૂરી પાડી હતી. આ યોજના લાગુ કરવાને કારણે કોઈ રોબોટ ગેરકાયદેસર રીતે ફટાફટ ટિકિટ નહીં કરાવી શકે તેમ જ ખરેખર જે વ્યક્તિને ટિકિટ ની જરૂર છે તેને ટિકિટ મળી રહેશે.

રેલવે વિભાગે જણાવ્યું છે કે આ માટે ટૂંક સમયમાં જ અમારી કામગીરી પતી જશે.

વિદેશમાં ફરવા જતા મુસાફરો માટે મોટા સમાચાર, આ રસી મેળવનારા લોકોને યુરોપીયન દેશોમાં પ્રવેશ મળશે નહીં ; જાણો વિગતે 

એટલે હવે જે કોઇ વ્યક્તિને ટિકિટ બુક કરાવી હશે તેણે આધાર અને પેન કાર્ડ નો ઉપયોગ કરવો પડશે.

Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Operation Sindoor Anniversary। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનો માસ્ટરસ્ટ્રોક! સોશિયલ મીડિયા પર DP બદલીને સેનાના શૌર્યને કર્યું સલામ
Operation Sindoor। ‘ભારત માફ નથી કરતું!’ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર રિલીઝ થયો ખાસ વીડિયો, દુશ્મનો માટે પણ છે ચેતવણી!
Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ
Exit mobile version