Site icon News Continuous Bureau | Mumbai

રેલ્વે ની ટિકિટ કઢાવવી છે? હવે આધાર કાર્ડ અને પાન કાર્ડને એકાઉન્ટ સાથે લીંક કરો. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

રેલવે ટીકીટ બુકિંગ સ્કેમ ને રોકવા માટે ભારતીય રેલવે હવે નવી યંત્રણા વિકસાવી રહી છે. આ નવી યંત્રણા મુજબ રેલવે ટીકીટ બુક કરવા માટે દરેક માણસે પોતાના એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ ને જોડવું પડશે. આ કામ કર્યા સિવાય irctc ની વેબસાઈટ પરથી ટિકિટ નહીં મળે. રેલવે વિભાગના મહા સંચાલક અરુણ કુમારે આ માહિતી પૂરી પાડી હતી. આ યોજના લાગુ કરવાને કારણે કોઈ રોબોટ ગેરકાયદેસર રીતે ફટાફટ ટિકિટ નહીં કરાવી શકે તેમ જ ખરેખર જે વ્યક્તિને ટિકિટ ની જરૂર છે તેને ટિકિટ મળી રહેશે.

રેલવે વિભાગે જણાવ્યું છે કે આ માટે ટૂંક સમયમાં જ અમારી કામગીરી પતી જશે.

વિદેશમાં ફરવા જતા મુસાફરો માટે મોટા સમાચાર, આ રસી મેળવનારા લોકોને યુરોપીયન દેશોમાં પ્રવેશ મળશે નહીં ; જાણો વિગતે 

એટલે હવે જે કોઇ વ્યક્તિને ટિકિટ બુક કરાવી હશે તેણે આધાર અને પેન કાર્ડ નો ઉપયોગ કરવો પડશે.

July 1 Rules Change ૧ જુલાઈથી બદલાઈ જશે આ ૫ મોટા નિયમો આધાર કાર્ડ અપડેટથી લઈને LPG ના ભાવ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર પડશે સીધી અસર
Tej Pratap Yadav Theft Case વિશ્વાસુ જ નીકળ્યો ચોર; તેજ પ્રતાપના ઘરેથી શું શું ચોરીને ભાગ્યો પીએ? જાણો હાઈપ્રોફાઈલ કેસની વિગતો
Lucknow Aliganj Fire Eyewitness ‘મોતના મુખમાંથી પાછા આવ્યા’, લખનૌ આગ દુર્ઘટનામાંથી બચેલી વિદ્યાર્થિનીનો ચોંકાવનારો ખુલાસો
Lucknow Fire Human Tragedy લખનૌમાં ભયાનક આગની લપેટમાં આવતાં ૧૫ માસૂમ જીવ હોમાયા, પીડિત પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન
Exit mobile version