Site icon

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમોની પહેરવી કરનાર વકીલ નું મૃત્યુ- સન્નાટો

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી કેસ(Gyanvapi  case)માં મુસ્લિમ પક્ષ(Muslim side)ને મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી(Anjuman Inazania Masjid Committee)ના વરિષ્ઠ વકીલ(Senior lawyer) અભય નાથ યાદવ (Abhay Nath Yadav)નું નિધન થયું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ તેમનું નિધન હાર્ટ એટેક(heart attack)ના કારણે થયું છે. 

રવિવારે મોડી રાત્રે તેમને બેચેની અને છાતીમાં દુખાવો અનુભવાતા તેમને મકબૂલ આલમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં માત્ર અભય નાથ અડધો ડઝન કેસોની વકીલાત કરી રહ્યા હતા. શ્રૃંગાર ગૌરી કેસમાં તેમની દલીલો ચર્ચામાં રહી હતી.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version