Site icon

2020માં નેશનલ હાઈવે પર અકસ્માતમાં 48 હજાર લોકોના થયા મોત, પરિવહન મંત્રીએ આપ્યા આ કારણો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

2020 દરમિયાન એક્સપ્રેસ વે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતમાં કુલ 47,984 લોકોના મોત થયા છે. 

આ માહિતી સંસદમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી છે. 

તેમણે જણાવ્યું કે આ અકસ્માતોના મુખ્ય કારણોમાં વાહનની ડિઝાઇન, રોડ એન્જિનિયરિંગ, હાઇ સ્પીડ, નશામાં ડ્રાઇવિંગ વગેરેનો સમાવેશ થાય છે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રાલયે તમામ તબક્કે સલામતી ઓડિટ દ્વારા માર્ગ સલામતી સુધારવા માટેની માર્ગદર્શિકા જારી કરી છે 

વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version