Site icon News Continuous Bureau | Mumbai

2020માં નેશનલ હાઈવે પર અકસ્માતમાં 48 હજાર લોકોના થયા મોત, પરિવહન મંત્રીએ આપ્યા આ કારણો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

2020 દરમિયાન એક્સપ્રેસ વે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતમાં કુલ 47,984 લોકોના મોત થયા છે. 

આ માહિતી સંસદમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી છે. 

તેમણે જણાવ્યું કે આ અકસ્માતોના મુખ્ય કારણોમાં વાહનની ડિઝાઇન, રોડ એન્જિનિયરિંગ, હાઇ સ્પીડ, નશામાં ડ્રાઇવિંગ વગેરેનો સમાવેશ થાય છે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રાલયે તમામ તબક્કે સલામતી ઓડિટ દ્વારા માર્ગ સલામતી સુધારવા માટેની માર્ગદર્શિકા જારી કરી છે 

વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version