Site icon News Continuous Bureau | Mumbai

ઘરના ઘરનું સપનું જોનારા માટે બજેટ લાવ્યું સારા સમાચાર, મોદી સરકારે હોમ લોન પરની આ સ્કીમને લંબાવી. જાણો વિગતે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હોમ લોનના વ્યાજ દરને લઈને બજેટમાં મહત્વની જાહેરાત કરી છે.  

તેમણે કહ્યુ હતુ કે, હવે બેંકથી લોન લઈને સસ્તા મકાન ખરીદવાવાળાઓને ટેક્સમાં 1.5 લાખ રુપિયાની છુટની મર્યાદા એક વર્ષ વધારવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

એટલે કે, સસ્તા ઘર ખરીદવા માટે હોમ લોન પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ અવધી હવે 31 માર્ચ 2022 સુધીની થઈ ગઈ છે. 

આ ઉપરાંત નાણા પ્રધાને પ્રવાસી શ્રમીક વર્ગ માટે પણ સસ્તા દરો પર ભાડાના મકાન ઉપલબ્ધ કરવા માટેની યોજનાનું એલાન કર્યુ છે.

Congress Outreach To Gen Z Lawyers રાહુલ ગાંધીની મહત્વની બેઠક, મનુ સિંઘવીને કમાન… યુવા જેન ઝી વકીલોને જોડવા કોંગ્રેસનો મોટો પ્લાન?
Adra Joychandi Pahar Bypass Line માલસામાનની વહન ક્ષમતા વધારવા રેલવે મંત્રાલયે અદ્રાજોયચંડીપહાડ વચ્ચે ₹૨૭૨ કરોડની બાયપાસ લાઇન મંજૂર કરી
Surgeon Vice Admiral Manish Honwad સર્જન વાઇસ એડમિરલ મનીષ હોનવાડે AFMC પુણેના ડિરેક્ટર અને કમાન્ડન્ટ તરીકે પદભાર સંભાળ્યો
Ram Mandir Trust First CEO રામ મંદિરની કમાન કોના હાથમાં? ટ્રસ્ટના પહેલા CEO માટે આ ત્રણ ચહેરાઓ રેસમાં સૌથી આગળ…
Exit mobile version