Site icon

ઝટકે પે ઝટકા- જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને વધુ એક ફટકો- ગુલાબ નબી આઝાદના સમર્થનમાં એક-બે નહીં પણ આટલા નેતાઓએ ધરી દીધા રાજીનામાં

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કોંગ્રેસને(Congress) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

પૂર્વ ઉપમુખ્યમંત્રી(Former Deputy CM) તારા ચંદ (Tara Chand) સહિત રાજ્યના 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) સમર્થનમાં રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે. 

અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 

આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીને(Sonia Gandhi) સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની(Majid Wani), ડો. મનોહર લાલ શર્મા(Dr. Manohar Lal Sharma), ચૌધરી ઘરુ રામ(Chowdhury Gharu Ram) અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ(Thakur Balwan Singh), ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા(Vinod Mishra) કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

આ સમાચાર પણ વાંચો :  હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version