Site icon News Continuous Bureau | Mumbai

ટ્વીટરની વધુ એક મોટી કાર્યવાહી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન પ્રમુખ મોહન ભાગવતના એકાઉન્ટ પરથી હટાવ્યું ‘બ્લૂ ટિક’

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવીને ફરીથી વેરિફાઇડ કર્યા બાદ ટ્વિટરે એક વધુ મોટું પગલું ભર્યું છે. 

ટ્વિટરે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવી દીધુ છે અને તેને અનવેરિફાઈડ કરી નાખ્યુ છે. 

Join Our WhatsApp Channel

ટ્વીટર એકાઉન્ટ બંધ થવાના કેસમાં ટ્વીટર ઈન્ડિયાએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે એકાઉન્ટ લાંબો સમય સુધી લોગ ઈન ન થયા હોય એ મામલે બ્લૂટીક હટાવી દેવાયા છે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર વચ્ચે વિવાદ છેડાયો છે.  

મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં 
 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version