Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમ શપથ લે એ પહેલાં આ 12 દિગ્ગજ મંત્રીઓ થયા ઘરભેગા ; જાણો કોણ છે આ તમામ નેતાઓ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી નિશંક સહિતના 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટ વિસ્તરણના ગણતરીના કલાકો પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું હતું. તેમને ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યાં છે. સાથે સાધ્વી નિરંજન જ્યોતિને પણ રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.

આ 12 મંત્રીઓએ આપ્યા રાજીનામા 

(1) ડોક્ટર હર્ષવર્ધન

(2) રમેશ પોખરિયાલ નિશંક

(3) સંતોષ ગંગવાર

(4) બાબુલ સુપ્રિયો

(5) રાવ સાહેબ દાનવે પાટીલ

(6) સદાનંદ ગૌડા

(7) રતનલાલ કટારિયા

(8) પ્રતાપ સારંગી

(9) દેબોશ્રી ચૌધરી

(10) થાવરચંદ ગેહલોત

(11) રવિશંકર પ્રસાદ

(12) પ્રકાશ જાવડેકર

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Lakshadweep alcohol ban લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધી નાબૂદ માલદીવ્સને ટક્કર આપવા લેવાયો મોટો નિર્ણય, જાણો શું છે નવી એક્સાઇઝ પોલિસી
INDIA bloc PM face ૨૦૨૯ની ચૂંટણીમાં કોણ હશે INDIA ગઠબંધનનો PM ફેસ? શું ઉદ્ધવ ઠાકરે જૂથે નામ કરી દીધું નક્કી? બેઠકમાં ઉઠેલા આ ૨ સવાલોએ જગાવી ચર્ચા
Congress Political crisisકોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં; હાઈકમાન્ડ સામે મૂકી પોતાની માગણીઓ
Exit mobile version