Site icon

આ બિઝનેસમેનને આખી ફ્લાઇટમાં એકલા મહારાજા સ્ટાઇલમાં પ્રવાસ કરવા મળ્યું, તો પણ ન આવી મજા ; જાણો શું કામ 

અમ્રિતસરના બિઝનેસમૅન અને દાનવીર એસ. પી. સિંહ ઑબેરૉયને ૨૩ જૂને અનોખો અનુભવ થયો. 

તેમણે અનેક સીટ ધરાવતા આખા વિમાનમાં અમ્રિતસરથી દુબઈ સુધી ત્રણ કલાક ‘મહારાજા’ની માફક પ્રવાસ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેમને પહેલી વખત વીવીઆઈપી હોવાનો અનુભવ થયો હતો. જાણે મહારાજા હોઉં એવી રીતે વિમાનમાં તેની સંભાળ રાખવામાં આવી હતી.

જોકે જીવનમાં એકાદ વખત ઠીક છે, પરંતુ ભવિષ્યમાં ફરી એકલા પ્રવાસ કરવાનું બનશે તો હું ના પાડી દઈશ.’

આવતી કાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લૉક; જાણો વિગત
 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
Exit mobile version