Site icon

આ બિઝનેસમેનને આખી ફ્લાઇટમાં એકલા મહારાજા સ્ટાઇલમાં પ્રવાસ કરવા મળ્યું, તો પણ ન આવી મજા ; જાણો શું કામ 

અમ્રિતસરના બિઝનેસમૅન અને દાનવીર એસ. પી. સિંહ ઑબેરૉયને ૨૩ જૂને અનોખો અનુભવ થયો. 

તેમણે અનેક સીટ ધરાવતા આખા વિમાનમાં અમ્રિતસરથી દુબઈ સુધી ત્રણ કલાક ‘મહારાજા’ની માફક પ્રવાસ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેમને પહેલી વખત વીવીઆઈપી હોવાનો અનુભવ થયો હતો. જાણે મહારાજા હોઉં એવી રીતે વિમાનમાં તેની સંભાળ રાખવામાં આવી હતી.

જોકે જીવનમાં એકાદ વખત ઠીક છે, પરંતુ ભવિષ્યમાં ફરી એકલા પ્રવાસ કરવાનું બનશે તો હું ના પાડી દઈશ.’

આવતી કાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લૉક; જાણો વિગત
 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version