Site icon

પયગંબર વિવાદ-હવે અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી- મુંબઈ- ગુજરાત નિશાના પર-લેટરમાં લખ્યું આવું

 News Continuous Bureau | Mumbai

પયગંબર(Prophet) વિરુદ્ધ ટીપ્પણીનો મામલો શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. 

Join Our WhatsApp Community

દુનિયાના ટોચના આતંકી સંગઠન(terrorist organization) અલ કાયદાએ(Al Qaeda) હવે ખુલ્લેઆમ ભારતમાં આત્મઘાતી હુમલાની(Suicide attack) ચેતવણી આપી છે. 

અલકાયદાએ એક પત્ર લખીને ગુજરાત(Gujarat), યુપી(UP), મુંબઈ(Mumbai) અને દિલ્હીમાં(Delhi) મોટાપાયે આત્મઘાતી હુમલાની આપી છે. 

અલ કાયદાએ પોતાના પત્રમાં(Letter) લખ્યુ છે કે, 'અમે અમારા શરીર પર વિસ્ફોટકો(Explosion), બાળકોના શરીર પર વિસ્ફોટકો મૂકીશુ અને મોહમ્મદનુ(Mohammed) અપમાન કરનારાઓને ઉડાવી દઈશું.

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા(Former BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિદલે(Naveen Jindal) ટીવી ડિબેટમાં(TV Debate) ઈસ્લામના સ્થાપક(Founder of Islam) મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું જોકે ભાજપે બન્ને નેતાઓએ પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : નિવેદન આપ્યું નૂપુર શર્માએ તો પછી ભારત દેશ શા માટે માફી માંગે- ભારતની વહારે આવ્યા આ દેશના સાંસદ

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version