Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર સંદર્ભે શું નિર્ણય લેશે? માત્ર ભારત નહીં આખા વિશ્વની દિલ્હી પર નજર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

કાશ્મીરમાંથી ધારા 370 ખસેડયા પછી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના નેતાઓને રૂબરૂ મળી રહ્યા છે. આ મિટિંગમાં કાશ્મીરના પાકિસ્તાન તરફી નેતાઓ પણ શામેલ છે. તમામ લોકોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક પર છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય અને મહત્વપૂર્ણ બેઠક પછી કાશ્મીર સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે કાશ્મીરમાં ચૂંટણી નું એલાન કરવામાં આવે. એવું પણ શક્ય છે કે કાશ્મીરના વધુ ટુકડા કરવામાં આવે.

વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું

આ કારણથી માત્ર કાશ્મીરના નેતા અને ભારત જ નહીં આખા વિશ્વની નજર વડાપ્રધાનની આ બેઠક પર છે

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version