Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર સંદર્ભે શું નિર્ણય લેશે? માત્ર ભારત નહીં આખા વિશ્વની દિલ્હી પર નજર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

કાશ્મીરમાંથી ધારા 370 ખસેડયા પછી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના નેતાઓને રૂબરૂ મળી રહ્યા છે. આ મિટિંગમાં કાશ્મીરના પાકિસ્તાન તરફી નેતાઓ પણ શામેલ છે. તમામ લોકોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક પર છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય અને મહત્વપૂર્ણ બેઠક પછી કાશ્મીર સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે કાશ્મીરમાં ચૂંટણી નું એલાન કરવામાં આવે. એવું પણ શક્ય છે કે કાશ્મીરના વધુ ટુકડા કરવામાં આવે.

વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું

આ કારણથી માત્ર કાશ્મીરના નેતા અને ભારત જ નહીં આખા વિશ્વની નજર વડાપ્રધાનની આ બેઠક પર છે

No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Major Relief: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયા સુધીનો કડાકો, આજથી જ જનતાને મળશે ફાયદો.
IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
Good News Amid Fuel Crisis:યુદ્ધની આગ વચ્ચે ઠંડક આપતા સમાચાર! ‘જગ વસંત’ જહાજે હોર્મુઝની મિસાઈલોને આપી માત, 46 હજાર ટન LPG સાથે કંડલામાં શાનદાર એન્ટ્રી
Exit mobile version