Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર સંદર્ભે શું નિર્ણય લેશે? માત્ર ભારત નહીં આખા વિશ્વની દિલ્હી પર નજર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

કાશ્મીરમાંથી ધારા 370 ખસેડયા પછી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના નેતાઓને રૂબરૂ મળી રહ્યા છે. આ મિટિંગમાં કાશ્મીરના પાકિસ્તાન તરફી નેતાઓ પણ શામેલ છે. તમામ લોકોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક પર છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય અને મહત્વપૂર્ણ બેઠક પછી કાશ્મીર સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે કાશ્મીરમાં ચૂંટણી નું એલાન કરવામાં આવે. એવું પણ શક્ય છે કે કાશ્મીરના વધુ ટુકડા કરવામાં આવે.

વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું

આ કારણથી માત્ર કાશ્મીરના નેતા અને ભારત જ નહીં આખા વિશ્વની નજર વડાપ્રધાનની આ બેઠક પર છે

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version