Site icon News Continuous Bureau | Mumbai

અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા

News Continuous Bureau | Mumbai 

જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં(Amarnath cave) બાબા બર્ફાનીના(Baba Barfani) દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ખરાબ હવામાનના(Bad weather) કારણે બાલટાલ(Baltal) અને પહલગામ(Pahalgam) બંને કેમ્પમાંથી યાત્રાળુઓને(Pilgrims) આગળ જવા દેવામાં આવ્યા નથી.

કહેવાઈ રહ્યું છે કે, હવામાન સાફ થયા બાદ યાત્રાળુઓને જવાની મંજૂરી આપવામાં આવશે. 

કાશ્મીર ઘાટીમાં(Kashmir Valley) આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ(Rain alert) છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ(heavy rain) પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં(Anantnag District) અમરનાથ યાત્રા(Amarnath Yatra) 2022ના પ્રથમ ચાર દિવસમાં કુલ 40,233 યાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના(Cave temple) દર્શન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર- રેલવે ટિકિટ બુક કરો છો તો ધ્યાન રાખજો- IRCTCએ આ નિયમમાં કર્યા છે ફેરફાર-જાણો વિગત

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version