Site icon

અમિત શાહ અને શરદ પવારની મુલાકાત થઇ. શું વાત થઈ? કોઈને નથી ખબર.

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ ખીચડી રંધાઈ રહી છે તે સંદર્ભે ચર્ચા ગરમાગરમ છે. વાત એમ છે કે એનસીપીના સર્વેસર્વા એવા શરદ પવાર દિલ્હીથી જયપુર ગયા અને ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે એક રાત મુકામ કર્યો અને ત્યારબાદ તેમણે અમિત શાહની મુલાકાત કરી. શરદ પવારની સાથે એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ સામેલ હતા.

ઉઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી બેઠકો કરીને પોતાના વિરોધીઓને તેમજ સાથી પક્ષોને આશ્ચર્યચકિત કરતા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર સ્થાપન કરતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા.

જોકે શરદ પવાર આ રીતે અમિત શાહને મળતા નથી. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે આવા પ્રકારની મીટીંગ ને કારણે મહારાષ્ટ્રમાં હવે શું થશે તે સંદર્ભે સર્વે કોઈ ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version