Site icon

અમિત શાહ અને શરદ પવારની મુલાકાત થઇ. શું વાત થઈ? કોઈને નથી ખબર.

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ ખીચડી રંધાઈ રહી છે તે સંદર્ભે ચર્ચા ગરમાગરમ છે. વાત એમ છે કે એનસીપીના સર્વેસર્વા એવા શરદ પવાર દિલ્હીથી જયપુર ગયા અને ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે એક રાત મુકામ કર્યો અને ત્યારબાદ તેમણે અમિત શાહની મુલાકાત કરી. શરદ પવારની સાથે એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ સામેલ હતા.

ઉઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી બેઠકો કરીને પોતાના વિરોધીઓને તેમજ સાથી પક્ષોને આશ્ચર્યચકિત કરતા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર સ્થાપન કરતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા.

જોકે શરદ પવાર આ રીતે અમિત શાહને મળતા નથી. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે આવા પ્રકારની મીટીંગ ને કારણે મહારાષ્ટ્રમાં હવે શું થશે તે સંદર્ભે સર્વે કોઈ ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version