Site icon

અમિત શાહ અને શરદ પવારની મુલાકાત થઇ. શું વાત થઈ? કોઈને નથી ખબર.

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ ખીચડી રંધાઈ રહી છે તે સંદર્ભે ચર્ચા ગરમાગરમ છે. વાત એમ છે કે એનસીપીના સર્વેસર્વા એવા શરદ પવાર દિલ્હીથી જયપુર ગયા અને ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે એક રાત મુકામ કર્યો અને ત્યારબાદ તેમણે અમિત શાહની મુલાકાત કરી. શરદ પવારની સાથે એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ સામેલ હતા.

ઉઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી બેઠકો કરીને પોતાના વિરોધીઓને તેમજ સાથી પક્ષોને આશ્ચર્યચકિત કરતા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર સ્થાપન કરતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા.

જોકે શરદ પવાર આ રીતે અમિત શાહને મળતા નથી. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે આવા પ્રકારની મીટીંગ ને કારણે મહારાષ્ટ્રમાં હવે શું થશે તે સંદર્ભે સર્વે કોઈ ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version